અર્જુનના રથની ધજામાં શ્રી હનુમાનજી કેમ બિરાજેલા છે? અર્જુનનું નામ કપિધ્વજ કેમ પડ્યું?
Continue reading
અર્જુનના રથની ધજામાં શ્રી હનુમાનજી કેમ બિરાજેલા છે? અર્જુનનું નામ કપિધ્વજ કેમ પડ્યું?
Continue readingકોવિડ-૧૯ની રસી બનતા, બજારમાં આવતા અને ભારતમાં છેવાડાના લોકો સુધી પહોંચતા તો બહુ જ સમય લાગશે. ત્યારે કોવિડ-૧૯ સામે લડવાની દવાઓ અને સારવાર પદ્ધતિઓ માટે વિશ્વની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને વૈજ્ઞાનિકોના તાજેતરના સંશોધનો શું છે?
Continue readingશું કોવિડ-19 સામે લડવાનો કે તેનાથી જીતવાનો એક માત્ર વિકલ્પ રસી જ છે? શું રસી શોધાયા પહેલા લોકડાઉન સાવચેતીના પગલાઓ સાથે ખોલી ન શકાય? જો લોકડાઉન ખોલવું હોય તો શું વ્યૂહરચના અપનાવી શકાય? ઉપલબ્ધ વિકલ્પો ક્યા-ક્યા છે?
Continue readingરાયનોલોફિડે નામનો ચામાચીડિયાનો એક પરિવાર છે, જેને સામાન્ય રીતે અશ્વનાળ ચામાચીડિયા (Horseshoe Bat) તરીકે ઓળખવામાં આવે છે. ચામાચીડિયાઓનું આ પ્રકારનું અશ્વનાળ નામ પડવા પાછળ તેના નસકોરાનો આકાર કારણભૂત છે. તેના નસકોરાનો નીચેનો ભાગ ઘોડાની નાળ અથવા યુ-આકાર જેવો હોય છે.
Continue readingકેટલો વિચિત્ર અને કેટલો જાલિમ….
Continue readingજેઓ જ્ઞાનની ઘનમૂર્તિ છે, જેઓ દુષ્ટરૂપી વનને ભસ્મ કરવા માટે અગ્નિરૂપ છે અને જેમના હૃદયરૂપી ભવનમાં ધનુષ-બાણ ધારણ કરેલા શ્રી રામજી નિવાસ કરે છે, તેવા પવનકુમાર શ્રી હનુમાનજીને હું સાદર પ્રણામ કરું છું.
Continue readingશ્રીમદ્ ગોસ્વામી તુલસીદાસજી દ્વારા રચિત રામાયણનું નામ ‘શ્રીરામચરિતમાનસ’ કેમ છે? તે બાબતે ગોસ્વામીજી લખે છે, “રચિ મહેસ નિજ માનસ રાખા। પાઇ સુસમઉ સિવા સમ ભાષા॥ તાતેં રામચરિતમાનસ બર। ધરેઉ નામ હિયઁ હેરિ હરિષ હર॥“ શ્રી મહાદેવજીએ આ ચરિતને રચીને પોતાના માનસમાં સંઘર્યુ હતું. શિવજીએ તેને પોતાના હૃદયમાં સંઘરાયેલું જોઇને આ ઉત્તમ ચરિતનું નામ ‘રામચરિતમાનસ’ એવું રાખ્યું છે.
Continue readingશું કોરોનાની આ મહામારી 2008ની મંદી જેવી છે? શું સરકાર દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા પગલાઓ કારગત નિવડશે?
Continue readingશું કોરોના અર્થતંત્રને ખરેખર કોરી રહ્યો છે?
“કોરોનાર્થશાસ્ત્ર” એટલે કોરોના વાયરસની અર્થતંત્ર પર પડતી અસરો સમજવાનું શાસ્ત્ર.
Continue readingશું ખરેખર કોવિદ – 19 સ્વરૂપે વૈશ્વિક મહાસંકટ આપણી માથે તોળાઇ રહ્યું છે?
Continue readingકોરોના વાયરસથી ફેલાઈ રહેલ વિચિત્ર એવી કોવિદ-19 બિમારી હાલ વિશ્વના અનેક દેશોમાં બહુ ઝડપથી ફેલાઈ રહી છે. આ લેખ લખાઈ રહ્યો છે ત્યારસુધીમાં એક અહેવાલ અનુસાર વિશ્વના કૂલ 195 પૈકી 100થી વધુ દેશોમાં આ રોગ ફેલાઈ ચૂકયો છે. કૂલ 1.10 લાખથી વધુ કેસો નોંધાયા છે, તે પૈકી 61000 લોકોનું સ્વાસ્થ્ય સારુ થઇ ગયું છે. 3800 જેટલા લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે અને 45000 જેટલા કેસો સારવાર હેઠળ છે, જે પૈકી 14% જેટલા કેસો ગંભીર કક્ષાના છે.
Continue readingઆ લેખમાં આરસેપ અંતર્ગત મુખ્ય મત્તભેદના મુદ્દાઓ તથા શું ખરેખર ભારતે આરસેપમાંથી કાયમી ધોરણે ખસી જવું જોઇએ? તે બાબતે જરૂરી ચર્ચા કરીશું.
Continue readingઆરસેપ વિશ્વના વિવિધ દેશો વચ્ચે થતાં દ્વિપક્ષીય અને બહુપક્ષી મુક્ત વેપાર સમજૂતીઓની જેમ આસિયાન (ASEAN – Association of South East Asian Nations) સંગઠનના દેશો અને અન્ય છ સંવાદ ભાગીદાર દેશો મળી કૂલ 16 દેશો વચ્ચે થનાર સંભવિત મુક્ત વેપાર સમજૂતી છે.
Continue readingઆજના લેખમાં આપણે ખૂબ જ અગત્યના મુદ્દાઓ જેવા કે, લક્ષ્યને સિદ્ધ કરવા લેવામાં આવેલા પગલાઓ, લક્ષ્ય સામેના પડકારો અને આવો મહાયજ્ઞ ચાલતો હોય, ત્યારે આપણો અભિગમ કેવો હોવો જોઇએ તે બાબતે ચર્ચા કરીશું.
Continue readingએક અનોખો દ્રષ્ટિકોણ….
Continue reading