દર ત્રણ વર્ષે આવતો પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. આ પુરુષોત્તમ મહિના એટલે કે અધિક માસમાં દાન-પુણ્ય, પૂજા-પાઠ, ઉપવાસ વગેરેનું અનેરુ મહત્વ છે અને તેનું અનેકગણું પુણ્ય મળે છે. પરંતુ આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ દર ત્રણ વર્ષે શા માટે આવે છે? સૌરવર્ષ એટલે શું? ચાંદ્રવર્ષ એટલે શું? તેનું વૈજ્ઞાનિક કે ખગોળીય કારણ શું છે? આધ્યાત્મિક દ્રષ્ટિએ તે બાબતે શાસ્ત્રોમાં શું લખેલું છે? અને આ પાવન પુરુષોત્તમ માસ સાથે મારા બાળપણના સંસ્મરણો વિષે સાંભળવા નીચે દર્શાવેલ લીંક ઉપર ક્લિક કરો કરશો.
મારા તમામ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/channel/UCe4WN1GZBX68R_UFjonIZ6A?view_as=subscriber સબસ્ક્રાઇબ કરવા તથા નવા વીડિયોના નોટિફિકેશન મેળવવા બાજુ માં દર્શાવેલ બેલના નિશાન ઉપર ક્લિક કરવા વિનંતી છે.
🙏👌👌👌
सुपर 🙏🙏🙏🙏🙏
Purshottam adhik mas vishe ni Khubaj rasprad & Saras mahiti !!
👌👌
Jayshree Krishna