શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૮ | मेरा राम की कृपा से…| Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૮ | मेरा राम की कृपा से…| Sundarkand | सुंदरकांड

શ્રીહનુમાનજીની સમુદ્ર પાર કરી આગળની યાત્રા, શ્રીહનુમાનજી પર્વત ઉપર ભય ત્યાગીને ચઢી ગયા, તો ક્યો ભય ત્યાગીને ચઢ્યા? જીવે પ્રભુભક્તિ મેળવવા માટે સંસારસાગરના ભયને ત્યાગીને, દોડીને કે કૂદીને જ આગળ વધવુ પડે, આત્મશ્લાઘા કરવી એ તો સદ્‌ગૃહસ્થોમાં નિંદનીય બાબત છે, मेरा राम की कृपा से सब काम हो रहा है । અને લંકાના કિલ્લાનું ખૂબ જ ટૂંકમાં અદ્‌ભુત વર્ણન. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.

Continue reading