શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૨ | અહં હિ નગરી લંકા સ્વયમેવ પ્લવઙ્ગમ

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૨ | અહં હિ નગરી લંકા સ્વયમેવ પ્લવઙ્ગમ | Sundarkand | सुंदरकांड

શ્રીહનુમાનજીએ લંકામાં પ્રવેશ માટે મચ્છર જેવડું નાનું રૂપ ધારણ કરી લીધું, તો મુદ્રિકાનું શું થયું હશે? તે સમયે શ્રીહનુમાનજીએ મુદ્રિકા ક્યાં રાખી હશે કે તેનું શું કર્યું હશે? આવા પ્રશ્નોના સુંદર સમાધાન, અણિમા સિદ્ધિ, લધિમા સિદ્ધિ, પ્રભુના નૃસિંહ અવતારનું સ્મરણ, “અહં હિ નગરી લંકા સ્વયમેવ પ્લવઙ્ગમ” અર્થાત હે વાનર! હું સ્વયં લંકા નગરી જ છું વગેરે. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૧ | લંકહિ ચલેઉ સુમિરિ નરહરી | Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૧ | લંકહિ ચલેઉ સુમિરિ નરહરી | Sundarkand | सुंदरकांड

શ્રીહનુમાનજીએ અત્યંત નાનું રૂપ ધરી અને રાત્રીના સમયે લંકા નગરીમાં પ્રવેશ કરવાનું કેમ વિચાર્યું? કોઇ વ્યક્તિના સાચા સંસ્કાર કે રહેણી-કરણી જાણવી હોય, તો તે એકલો હોય ત્યારે એકાંતમાં કેવી રીતે રહે છે કે વર્તે છે? તે જાણવાથી સાચી પરિસ્થિતિની ખબર પડી જાય. વિચારો અને તેના અમલ સંદર્ભમાં બાબાજીએ વર્ણવેલા ત્રણ પ્રકારના લોકો, એક, જે વિચાર જ કરતા રહે, કંઇ કામ ન કરે. બીજા, વગરવિચાર્યું કામ કરે અને ત્રીજા, વિચારે પણ ખરા અને તે મુજબ કામ પણ કરે એટલે કે કોઇપણ કામ વિચારીને જ કરે. જે પ્રભુતાને પચાવી શકે અને લઘુતાને નિભાવી શકે તે જ ભક્તિને પ્રાપ્ત કરી શકે. ગોસ્વામીજી એ લખ્યું કે, ‘મસક સમાન રૂપ કપિ ધરી’ એટલે તરત જ ઉદ્‌ભવેલો યક્ષ પ્રશ્ન કે, જો શ્રીહનુમાનજીએ મચ્છર જેવડું નાનું રૂપ ધારણ કરી લીધું, તો મુદ્રિકાનું શું થયું? વગેરે કથા જાણવા અને આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.

Continue reading