શ્રીહનુમાનજીએ લંકામાં પ્રવેશ માટે મચ્છર જેવડું નાનું રૂપ ધારણ કરી લીધું, તો મુદ્રિકાનું શું થયું હશે? તે સમયે શ્રીહનુમાનજીએ મુદ્રિકા ક્યાં રાખી હશે કે તેનું શું કર્યું હશે? આવા પ્રશ્નોના સુંદર સમાધાન, અણિમા સિદ્ધિ, લધિમા સિદ્ધિ, પ્રભુના નૃસિંહ અવતારનું સ્મરણ, “અહં હિ નગરી લંકા સ્વયમેવ પ્લવઙ્ગમ” અર્થાત હે વાનર! હું સ્વયં લંકા નગરી જ છું વગેરે. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.
Continue reading