શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૫ | પુન્યપુંજ બિનુ મિલહિં ન સંતા । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૫ | પુન્યપુંજ બિનુ મિલહિં ન સંતા । Sundarkand | सुंदरकांड

જ્યારે બ્રહ્માજીએ રાવણને વરદાન આપ્યું હતું, ત્યારે જતી વખતે લંકિનીને રાક્ષસોના વિનાશની નિશાની આપી હતી. બ્રહ્મા અને બિરંચિ ઉદ્‌બોધનોના અર્થ વચ્ચે તફાવત. લંકિની શ્રીહનુમાનજીને કેમ ઓળખી ગઈ, કે આ રામદૂત જ છે? અને જે સાહિત્ય કે લખાણ મૂળભુત રીતે જે ભાષામાં લખાયેલ હોય, તે ભાષામાં જ વાંચવામાં આવે તો તેનો સાચો ભાવ અને ભાવાર્થ સમજી શકાય.

Continue reading