કાર્પણ્ય શરણાગતિ એટલે ‘સંપૂર્ણ સમર્પણની ભાવના’. બ્રહ્મચર્ય એ શારીરિક કરતા વધુ માનસિક કે મુખ્યત્વે માનસિક બાબત જ છે. શ્રીહનુમાનજી નિત્ય પ્રાત:સ્મરણીય છે. પ્રભુ શ્રીરામનું નામ કળીયુગમાં કલ્પતરુ સમાન અને સુમંગલ દાયક છે. હરિ અનંત, હરિ કથા અનંતા વગેરે…
Continue reading