આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (AGSY)

ગુજરાત રાજ્યના આર્થિક સંકળામણ ભોગવી રહેલા નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરો, શ્રમિકો વગેરે પોત-પોતાના ધંધા રોજગાર પુન: સરળતાથી શરુ કરી શકે તે માટે 2% જેટલા નજીવા વ્યાજ દરે લોન સ્વરૂપે અમલમાં મૂકવામાં આવેલ વ્યાજ સહાય યોજના એટલે “આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (AGSY)”

Continue reading