પુરુષોત્તમ મહિના એટલે કે અધિક માસમાં દાન-પુણ્ય, પૂજા-પાઠ, ઉપવાસ વગેરેનું અનેરુ મહત્વ છે અને તેનું અનેકગણું પુણ્ય મળે છે. પરંતુ આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ દર ત્રણ વર્ષે શા માટે આવે છે? તેનું વૈજ્ઞાનિક કે ખગોળીય કારણ શું છે? આધ્યાત્મિક દ્રષ્ટિએ તે બાબતે શાસ્ત્રોમાં શું લખેલું છે?
Continue reading