સુંદરકાંડ-56

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૬ | અવધપુરી પ્રભુ આવત જાની… । Sundarkand | सुंदरकांड

રામજીલાલાની અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાનો અનમોલ ઉત્સવ, જ્યારે ભક્ત અસમંજસમાં હોય ત્યારે ભગવાન કંઇકને કંઇક સંકેત આપે, ભક્તિની સમીપ પહોંચીને પછી હવે શું કરું? શું કરું? તેવુ વિચારવામાં બહુ સમય ન બગાડવો જોઇએ. તુરંત જ સમર્પિત થઈ જવુ જોઇએ, નહિતો રાવણરૂપી વિઘ્ન વચમાં આવી જાય, રાક્ષસોના લક્ષણો અને મોહાંધ કે કામાંધ વ્યક્તિની બુદ્ધિની કક્ષા કેવી થઇ જતી હોય છે, વગેરે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૫| મન રામ પદ કમલ લીન... ।Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૫| મન રામ પદ કમલ લીન।Sundarkand | सुंदरकांड

શ્રીહનુમાનજી દ્વારા માતા જાનકીજીનું પ્રથમ આંતરિક અને બાહ્યવર્ણન, શ્રીજાનકીજીએ નેત્રોને પોતાના ચરણોમાં લગાવી રાખ્યા છે અને મન શ્રીરામજીના ચરણકમળોમાં લીન છે, તેના સુંદર-સુંદર મર્મ, ચરણો સંબંધિ એક અદ્‌ભૂત પ્રયોગ વગેરે…

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૪ | ભક્તિ રે કરવી એણે... । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૪ | ભક્તિ રે કરવી એણે… । Sundarkand | सुंदरकांड

વિભીષણજીએ માતા જાનકીજીના દર્શન કરવા માટે યુક્તિઓ કેમ વર્ણવવી પડી હતી? જ્યાંસુધી સદ્‌ગુરુ યુક્તિ ન બતાવે, ત્યાંસુધી ભક્તિ પ્રાપ્ત થતી નથી, વિદાય વખતનો ઘરઘણી અને મહેમાનનો શિષ્ટાચાર, જ્યારે ભક્તિને પ્રાપ્ત કરવી હોય, ત્યારે રાંક થઈને રહેવું પડે – “ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું”, અશોકવાટિકાનું અદ્‌ભૂત અને અનુપમ વર્ણન અને માતાજીને મનોમન પ્રણામ સુધીની કથા વગેરે

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪ | પવન તનય બલ પવન સમાના | Sundarkand

ઘર, કુટુંબ, સમાજ કે દેશ માટે બુદ્ધિથી વડીલ સભ્યનું મહત્વ, કોઈપણ કાર્યની સફળતા માટે ટીમના વરિષ્ઠ સભ્યના અનુભવનો નિચોડ જડીબુટ્ટી સમાન હોય છે, શ્રીહનુમાનજીના જન્મની શ્રીમદ્‌ વાલ્મીકીય રામાયણ અનુસારની કથા અને શ્રીહનુમાનજીનું બાળપણમાં સૂર્યને ગ્રસવાના પરાક્રમની કથા…

Continue reading

રામાયણ – શ્રી ગુરુ વંદના

પરમ પૂજ્ય સદ્‌ગુરુ શ્રી વિશ્વંભરદાસજી મહારાજના ચરણોમાં સાદર વંદન સહ સમર્પિત ગુરુર્બ્રહ્મા, ગુરુર્વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વર: । ગુરુ: સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ

Continue reading