બેંકિંગ લોકપાલ યોજના – ૨૦૦૬ (ભાગ – ૨) Banking Ombudsman Scheme – 2006 (Part – II)

The Banking Ombudsman Scheme is an expeditious and inexpensive forum for bank customers for resolution of complaints relating to certain services rendered by banks. The Banking Ombudsman Scheme is introduced under Section 35 A of the Banking Regulation Act, 1949 by RBI with effect from 1995. Presently the Banking Ombudsman Scheme 2006 (As amended upto July 1, 2017) is in operation.

Continue reading

શું શિક્ષિત કર્મચારી નગરી (ગાંધીનગર) ખરેખર કેળવણી પામેલ છે?

ગાંધીનગર – ગુજરાતનું પાટનગર. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી જીવરાજ મહેતાના ભારતના રાષ્ટ્રપિતા પૂ. ગાંધી બાપુને અંજલી સ્વરૂપ સુચન પરથી નામાંકિત આ શહેરની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ થઇ. આ સુ-આયોજિત નગર ઇ.સ. ૧૯૭૧માં ગુજરાતનું સાતમું (૧. આનર્તપુર – વડનગર પાસે આવેલુ, ૨. દ્‌વરાવતી – દ્વારકા, ૩. ગિરિનગર – જુનાગઢ, ૪. વલ્લભી – ભાવનગર, ૫. અણહિલપુર – પાટણ તથા ૬. અમદાવાદ પછી) પાટનગર બન્યુ ત્યારે મુખ્યમંત્રી તરીકે શ્રી હિતેન્દ્ર દેસાઇ હતા. વસતી ગણતરી – ૨૦૧૧ મુજબ ૨,૦૬,૧૬૭ની જનસંખ્યા ધરાવતા ગાંધીનગરની આશરે ૯૧% પ્રજા (૯૫.૧૮% પુરુષો અને ૮૬.૫૨% સ્ત્રીઓ) શિક્ષિત છે. જે દેશની સરેરાશ ૭૪.૦૪ અને ગુજરાતની સરેરાશ ૭૮.૦૩ કરતા ઘણી વધુ છે. અહિ, શિક્ષણ એટલે ફક્ત અક્ષરજ્ઞાન નહીં પણ શિક્ષણ એટલે અક્ષયજ્ઞાન જે માનવજીવનને સંસ્કારે છે. ગાંધીનગરમાં અધિકારી/કર્મચારીઓના રૂપમાં આટલો મોટો શિક્ષિત વર્ગ હોવા છતાં અમૂક અ-સંસ્કૃત હરકતો ખરેખર અચરજ પમાડે તેવી છે.

Continue reading