રામ નામનું મહત્વ. માયાથી મનુષ્ય જેવા જણાતા શ્રીહરિ. કરુણાના સાગર પ્રભુ શ્રીરામ. “रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर वचन ना जाई.”
Continue reading
રામ નામનું મહત્વ. માયાથી મનુષ્ય જેવા જણાતા શ્રીહરિ. કરુણાના સાગર પ્રભુ શ્રીરામ. “रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर वचन ना जाई.”
Continue readingશ્રીસુંદરકાંડની ભગવાન શ્રીરામચંદ્રજીને વિવિધ વિશેષણોથી સંબોધી કરવામાં આવેલી વંદનાથી શુભ શરૂઆત. “આદિ અંત કોઉ જાસુ ન પાવા”. મોક્ષરૂપી પરમ શાન્તિ પ્રદાન કરનાર પ્રભુ શ્રીરામ છે. ‘જાહિદ શરાબ પીને દે મસ્જીદ મેં બેઠકર, વર્ના ઐસી જગા બતા દે જહાં ખુદા ન હો.’
Continue readingસકલ મનોરથ સિદ્ધ કરહિં ત્રિસિરારિ કે ત્રિપુરારિ? આપણા ભવરોગનું અમોઘ ઓસડ, શ્રીરામચરિતમાનસ. રામભક્તિના આચાર્ય શ્રીમહાદેવજી. શ્રીરામજીના રૂપ, ગુણ અને નામનું મહત્વ. શ્રીરામચરિતમાનસના સાતેય કાંડની ફળશ્રુતિઓ. હરિભક્તિ મેળવવાની સીડીના પગથિયા…
Continue readingશ્રીરામચરિતમાનસના કિષ્કિંધાકાંડની છેલ્લી ચોપાઈઓની રચના અને ક્રમમાં ઉભો થયેલો એક સુંદર સંયોગ, શ્રીહનુમાનજીનો સુંદર વિવેક અને જામવંતજીને ઉચિત સલાહ પુછવી, કોઈપણ કામમાં ઈષ્ટતમ ભાગ ભજવવો ઉચિત હોય છે અને રાજિવનયન અર્થાત દયાના સાગર, કૃપાસિંધુ પ્રભુ શ્રીરામની કથા…
Continue readingઆપણો જન્મ ફક્ત સાંસારિક અને ભૌતિક સુખો મેળવવા અને તેને ભોગવવા ખાતર જ નથી થયો. ભગવાને માનવ દેહ આપ્યો છે, તો પ્રભુકાર્ય પણ કરવું જોઈએ. ખાવું વાસી અને રહેવું ઉપવાસી. શ્રીહનુમાનજી રામભક્ત અને કાર્ય શ્રીરામપ્રભુનું છે, વિચારો કેટલો અજબ ઉમળકો હશે? સારા માણસની નિશાની છે કે તેઓ પોતાના વખાણ થતા હોય, ત્યાંસુધી ચુપ રહે છે તથા શ્રીહનુમાનજીના અમાપ સામર્થ્યની કથા…
Continue reading