શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૨ | મનો હિ હેતુ: સર્વેષામિન્દ્રિયાણાં પ્રવર્તને । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૨ | મનો હિ હેતુ: સર્વેષામિન્દ્રિયાણાં પ્રવર્તને । Sundarkand | सुंदरकांड

લંકાની બજારોનું અને રાત્રીના સમયે રાક્ષસોના મહેલોની અંદરનું વર્ણન અને રાક્ષસોના મહેલોમાં જનકનંદીનીની ભાળ ન મળતા શ્રીહનુમાનજી રાવણના મહેલમાં જાય છે અને તેના મહેલનું અંદરનું વર્ણન, સમાજમાં પ્રવર્તતો દંભ અને આપણી તમામ ઇન્દ્રિયોને શુભ-અશુભ કાર્યમાં જોડાવાની પ્રેરણા આપવા માટે આપણું મન જ જવાબદાર છે વગેરે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૧ | શ્રીહનુમાનજીનો લંકા પ્રવેશ । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૧ | શ્રીહનુમાનજીનો લંકા પ્રવેશ । Sundarkand | सुंदरकांड

ભગવાન શબ્દની ટૂંકમાં વ્યાખ્યા, સંપાતિએ કહ્યુ હતું કે માતા જાનકીજી અશોકવાટીકામાં વૃક્ષ નીચે બેઠા છે, તો શ્રીહનુમાનજીએ પહેલા મહેલોમાં શોધ કેમ કરી હશે? અને શ્રીહનુમાનજી માતા સીતાજીને મંદિરોમાં કેમ શોધવા ગયા હશે? વગેરે પ્રશ્નોના જવાબ, લંકાની બજારોનું અને રાત્રીના સમયે રાક્ષસોના મહેલોની અંદરનું વર્ણન વગેરે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૦ | પ્રભુકૃપાનો અપાર મહિમા । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૦ | પ્રભુકૃપાનો અપાર મહિમા । Sundarkand | सुंदरकांड

પ્રભુ કૃપાથી અઘરામાં અઘરું કામ પણ સરળ થઈ જાય છે અને વિરુધ્ધ સ્વભાવ વાળી વસ્તુઓમાં પણ સુમેળ જોવા મળે છે. ‘ગરલ સુધા’ અર્થાત વિષ અમૃત સમાન થઈ જાય છે, “રિપુ કરહિં મિતાઇ” અર્થાત શત્રુઓ પણ મિત્રતા કરવા લાગે છે, “ગોપદ સિંધુ” અર્થાત સમુદ્ર ગાયની ખરીથી પડેલા ખાડા સમાન થઈ જાય છે, “અનલ સિતલાઈ” અર્થાત અગ્નિ પણ શીતળ થઈ જાય છે અને “સુમેરુ રેનુ સમ તાહી” અર્થાત વિશાળ સુમેરુ પર્વત પણ રજકણ સમાન થઈ જાય છે. પ્રભુકૃપાથી દરેક વસ્તુ સહજ થઇ જાય છે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૯ | સીયા રામમય સબ જગ જાની । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૯ | સીયા રામમય સબ જગ જાની । Sundarkand | सुंदरकांड

જીવનમાં આપણે ક્યા કાર્યો કરવાના છે? તેનો સંદેશો ભગવાન આપણને કોઇને કોઇ સ્વરૂપે આપી જ દેતા હોય છે; બસ આપણે સમજી શકવા જોઇએ. આ સંદર્ભમાં ગોસ્વામીજીની ચોપાઇ “સીયા રામમય સબ જગ જાની”નો પ્રસંગ. કોઇપણ કાર્ય કરતી વખતે હૃદયમાં પ્રભુ સમરણ રાખવું જોઇએ. “કામ કરતે રહો, પ્રભુ નામ જપતે રહો” પ્રભુ કૃપાથી અઘરામાં અઘરું કામ પણ સરળ થઈ જાય છે અને વિરુધ્ધ સ્વભાવ વાળી વસ્તુઓમાં પણ સુમેળ જોવા મળે છે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૮ | સત્‌સંગનું મહત્વ - ૩ । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૮ | સત્‌સંગનું મહત્વ – ૩ । Sundarkand | सुंदरकांड

સત્‌સંગના પ્રકાર જેવા કે દર્શન સત્‌સંગ, સ્પર્શ સત્‌સંગ અને સમાગમ સત્‌સંગ. શ્રીહનુમાનજીએ લંકિનીના મસ્તક ઉપર મુક્કો માર્યો હતો. તપ અને સત્‌સંગમાં સત્‌સંગ જ શ્રેષ્ઠ છે. સમયસૂચક શબ્દ ‘લવ’ એટલે કેટલો સમય? લંકાની ઇમીગ્રેશન ઓફીસર લંકિની.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૭ | સત્‌સંગનું મહત્વ - ૨ । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૭ | સત્‌સંગનું મહત્વ – ૨ । Sundarkand | सुंदरकांड

સત્‌સંગનું અવર્ણનીય મહત્વ સમજાવતો નારદજીનો એક સુંદર પ્રસંગ. પ્રભુ તો સત્‌સંગીને જ વશ હોય છે, તેનું શ્રીપ્રિયાદાસજીનું એક સુંદર ઉદાહરણ. જેમ સુર્યોદય થવાથી ધરતી ઉપરનો અંધકાર દૂર થઈ જાય છે, તેમ સાચા સંતનો સંગ થવાથી અંત:કરણનું અંધારું દૂર થઈ જાય છે. અબ મોહિ ભા ભરોસ હનુમંતા । બિનુ હરિ કૃપા મિલહિં નહિં સંતા ॥ એક ઘડીના ચોથા ભાગના સમયના સત્‌સંગથી કરોડો અપરાધ, અસંખ્ય પાપો દૂર થઈ જાય છે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૬ | સત્‌સંગનું મહત્વ – ૧ । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૬ | સત્‌સંગનું મહત્વ – ૧ । Sundarkand | सुंदरकांड

સ્વર્ગ અને હેવન(Heaven) વચ્ચે તફાવત તથા અંગ્રેજી ભાષામાં પણ સ્વર્ગ શબ્દ જેમનો તેમ સમાવવો જોઇએ. સ્વર્ગ અને મોક્ષના તમામ સુખો તથા સત્‌સંગના ક્ષણમાત્રના સુખોની તુલના કરવા માટે ક્યા ત્રાજવા હોઇ શકે? પ્રભુસંકીર્તન, સારી વાતો, સોશીયલ મીડિયા, સત્યનો સાથ અને જીવનો પોતાની સાથેનો સંગ (અહં બ્રહ્માસ્મિ) વગેરે સત્‌સંગના જ પ્રકાર છે. સત્યની સદા સમિપ એવા સાચા સંતનો સમાગમ એ સત્‌સંગની સર્વોત્તમ રીત છે.

Continue reading