Digital Life Certificate through Face Recognision Jeevan Pramaan

પેન્શનરો માટે જીંદગી જીવવાની સરળતા: જીવન પ્રમાણ મારફતે ઓનલાઈન હયાતીની ખરાઈ

મે મહિનો આવે એટલે પેન્શનરો માટે હયાતીનીનો સમય આવે. દર વર્ષે ૧લી મે થી ૩૧મી જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવાની હોય છે. આવતા એકવર્ષ માટે પેન્શન સતત મળતુ રહે તે માટે ૩૧મી જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી આવશ્યક છે, અન્યથા જુલાઇ પેઇડ ઇન ઓગષ્ટથી પેન્શન બંધ કરવાની જોગવાઈ છે. આ વર્ષથી ભારત સરકાર દ્વારા આઈફોન મારફતે પણ ચહેરાની ઓળખ આધારીત હયાતીની ખરાઈ કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

Continue reading
જીવન પ્રમાણ અંતર્ગત ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી મારફતે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (Digital Life Certificate through Face Recognition)

જીવન પ્રમાણ અંતર્ગત ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી મારફતે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (Digital Life Certificate through Face Recognition)

જીવન પ્રમાણ અંતર્ગત ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી મારફતે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (Digital Life Certificate through Face Recognition). હયાતીની ખરાઇ સંદર્ભે સરકારશ્રી દ્વારા લેવામાં આવેલા સરળીકરણના પગલાઓ, નવી ફેસ રેકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરવાના પગલાઓ, ફાયદાઓ અને મર્યાદાઓ વગેરે વિશે જાણવા લિંક ઉપર ક્લિક કરો.

Continue reading

જીવન પ્રમાણ મારફતે પેન્શનરો માટે ઓનલાઈન હયાતીની ખરાઇ અને અન્ય સુવિધાઓ

પેન્શનરશ્રીઓ માટે તેઓની નિવૃત્તિ પછીની જિંદગીમાં સૌથી અગત્યની બાબતો પૈકીની કોઇ એક હોય તો તે છે, “હયાતીની ખરાઇ”. જીવન પ્રમાણ એ પેન્શનરો ઓનલાઈન હયાતીની ખરાઈ કરાવી શકે, તે માટે ઊભી કરવામાં આવેલી આધાર નંબર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણની ઓનલાઇન સુવિધા છે.

Continue reading