શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૪ | ભક્તિ રે કરવી એણે... । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૪ | ભક્તિ રે કરવી એણે… । Sundarkand | सुंदरकांड

વિભીષણજીએ માતા જાનકીજીના દર્શન કરવા માટે યુક્તિઓ કેમ વર્ણવવી પડી હતી? જ્યાંસુધી સદ્‌ગુરુ યુક્તિ ન બતાવે, ત્યાંસુધી ભક્તિ પ્રાપ્ત થતી નથી, વિદાય વખતનો ઘરઘણી અને મહેમાનનો શિષ્ટાચાર, જ્યારે ભક્તિને પ્રાપ્ત કરવી હોય, ત્યારે રાંક થઈને રહેવું પડે – “ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું”, અશોકવાટિકાનું અદ્‌ભૂત અને અનુપમ વર્ણન અને માતાજીને મનોમન પ્રણામ સુધીની કથા વગેરે

Continue reading