જીવન પ્રમાણ મારફતે પેન્શનરો માટે ઓનલાઈન હયાતીની ખરાઇ અને અન્ય સુવિધાઓ

પેન્શનરશ્રીઓ માટે તેઓની નિવૃત્તિ પછીની જિંદગીમાં સૌથી અગત્યની બાબતો પૈકીની કોઇ એક હોય તો તે છે, “હયાતીની ખરાઇ”. જીવન પ્રમાણ એ પેન્શનરો ઓનલાઈન હયાતીની ખરાઈ કરાવી શકે, તે માટે ઊભી કરવામાં આવેલી આધાર નંબર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણની ઓનલાઇન સુવિધા છે.

Continue reading

કોરોનાની કેશલેસ ઇફેક્ટ

કોરોના વાયરસ ફેલાવા પાછળની વિવિધ માન્યતાઓ પૈકી એક છે, વિશ્વને રોકડવિહિન અર્થતંત્ર (Cashless Economy – કેશલેસ ઇકોનોમી) બનાવવા એટલે કે દુનિયામાંથી રોકડને નાબૂદ કરવા આ વાયરસ ફેલાવામાં આવ્યો છે. તો ચાલો વાત કરીએ, રોકડવિહિન અર્થતંત્રની એટલે કે Cashless Economy – કેશલેસ ઇકોનોમીની.

Continue reading