મે મહિનો આવે એટલે પેન્શનરો માટે હયાતીનીનો સમય આવે. દર વર્ષે ૧લી મે થી ૩૧મી જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવાની હોય છે. આવતા એકવર્ષ માટે પેન્શન સતત મળતુ રહે તે માટે ૩૧મી જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી આવશ્યક છે, અન્યથા જુલાઇ પેઇડ ઇન ઓગષ્ટથી પેન્શન બંધ કરવાની જોગવાઈ છે. આ વર્ષથી ભારત સરકાર દ્વારા આઈફોન મારફતે પણ ચહેરાની ઓળખ આધારીત હયાતીની ખરાઈ કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
Continue reading