શ્રી સુંદરકાંડ | ભાગ – ૫ | બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનની ખાણ – શ્રીહનુમાનજી | Sundarkand

પવન તનય એટલે કે ‘પાવન કરનાર પુરુષ’. વાણી, વિચાર અને કર્મમાં એકરૂપતા હોવી એ સત્યનું પ્રમાણ. વિવેક આવે ભક્તિથી, વિવેક આવે દાસત્વના ભાવથી. વિજ્ઞાન એટલે કોઈ વિષયનું ઊંડું, ઉચ્ચ પ્રકારનું, શાસ્ત્રીય અને અનુભવ સાથેનું જ્ઞાન. આમ, શ્રીહનુમાનજી ‘બુધિ બિબેક બિગ્યાન નિધાના’…..

#sundarkand, #sunderkand, #ramcharitmanas, #manas, #સુંદરકાંડ, #રામચરિતમાનસ, #માનસ,

Continue reading

શ્રી સુંદરકાંડ । ભાગ-3 । સ્થિતપ્રજ્ઞતા – સાચા રામભક્તનું લક્ષણ | Sundarkand

આંતરિક સુંદરતાનું મહત્વ, કિષ્કિંધાકાંડના અંતની ટૂંકમાં કથા, કિષ્કિંધાકાંડના છેલ્લા દોહાથી કથાની શરૂઆત, જામવંતજીએ કરેલ પોતાની શક્તિનું વર્ણન, જામવંતજીની યુદ્ધ નીતિને સુસંગત વાત અને કોઈપણ પરિસ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ જ રહેવું, એ એક સાચા રામભક્તનું લક્ષણ છે, વગેરે…

Continue reading

શ્રી સુંદરકાંડ । ભાગ-૨ । સુંદરકાંડ નામ કેમ પડ્યું? | Sundarkand

આપને તથા આપના પરિવારને હનુમાનજી લાલાની જન્મ જયંતીની ખૂબ-ખૂબ શુભકામનાઓ…

ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા અધ્યાયનું નામ “સુંદરકાંડ” કેમ પડ્યું?

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧ | મંગલાચરણ | Sundarkand

સુંદરકાંડમાં મુખ્યત્વે રામભક્ત શ્રીહનુમાનજીની કથા છે. શ્રીરામચરિતમાનસમાં સુંદરકાંડ અધિક મહત્વ ધરાવે છે, તેવું માનવામાં આવે છે; કારણ કે સુંદરકાંડ એ ભક્તનું ચરિત્ર છે અને ભક્તનું ચરિત્ર પ્રભુને સૌથી વધુ પ્રિય હોય છે. સુંદરકાંડ એ રામભક્ત શ્રીહનુમાનજીની પરાક્રમગાથા છે અને તેથી જ શ્રી હનુમંત્ત ચરિત્રમાં એક અપાર શક્તિ રહેલી છે.

Continue reading

ન જાણ્યું જાનકીનાથે…..

નસીબથી વધુ અને સમયથી પહેલા, કોઈને કંઈ મળ્યું નથી અને મળવાનું પણ નથી. જીવનની આ વાસ્તવિકતા છે અને આપણે બધા એ જાણીએ પણ છીએ. ભાવિ અનિશ્ચિત છે, કોઈ નથી જાણતું કે હવે પછીની ઘડીએ શું થવાનું છે? આ જ બાબત કહેવા આપણે વારંવાર એક પંક્તિ કહેતા હોઈએ છીએ કે, “ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે?”

Continue reading

રામાયણ – શ્રી હનુમાનજીના જન્મની કથાઓ

જેઓ જ્ઞાનની ઘનમૂર્તિ છે, જેઓ દુષ્ટરૂપી વનને ભસ્મ કરવા માટે અગ્નિરૂપ છે અને જેમના હૃદયરૂપી ભવનમાં ધનુષ-બાણ ધારણ કરેલા શ્રી રામજી નિવાસ કરે છે, તેવા પવનકુમાર શ્રી હનુમાનજીને હું સાદર પ્રણામ કરું છું.

Continue reading

રામાયણ – શ્રીરામ જન્મ

શ્રીમદ્ ગોસ્વામી તુલસીદાસજી દ્વારા રચિત રામાયણનું નામ ‘શ્રીરામચરિતમાનસ’ કેમ છે? તે બાબતે ગોસ્વામીજી લખે છે, “રચિ મહેસ નિજ માનસ રાખા। પાઇ સુસમઉ સિવા સમ ભાષા॥ તાતેં રામચરિતમાનસ બર। ધરેઉ નામ હિયઁ હેરિ હરિષ હર॥“ શ્રી મહાદેવજીએ આ ચરિતને રચીને પોતાના માનસમાં સંઘર્યુ હતું. શિવજીએ તેને પોતાના હૃદયમાં સંઘરાયેલું જોઇને આ ઉત્તમ ચરિતનું નામ ‘રામચરિતમાનસ’ એવું રાખ્યું છે.

Continue reading