પવન તનય એટલે કે ‘પાવન કરનાર પુરુષ’. વાણી, વિચાર અને કર્મમાં એકરૂપતા હોવી એ સત્યનું પ્રમાણ. વિવેક આવે ભક્તિથી, વિવેક આવે દાસત્વના ભાવથી. વિજ્ઞાન એટલે કોઈ વિષયનું ઊંડું, ઉચ્ચ પ્રકારનું, શાસ્ત્રીય અને અનુભવ સાથેનું જ્ઞાન. આમ, શ્રીહનુમાનજી ‘બુધિ બિબેક બિગ્યાન નિધાના’…..
#sundarkand, #sunderkand, #ramcharitmanas, #manas, #સુંદરકાંડ, #રામચરિતમાનસ, #માનસ,
Continue reading