સુંદરકાંડ-56

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૬ | અવધપુરી પ્રભુ આવત જાની… । Sundarkand | सुंदरकांड

રામજીલાલાની અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાનો અનમોલ ઉત્સવ, જ્યારે ભક્ત અસમંજસમાં હોય ત્યારે ભગવાન કંઇકને કંઇક સંકેત આપે, ભક્તિની સમીપ પહોંચીને પછી હવે શું કરું? શું કરું? તેવુ વિચારવામાં બહુ સમય ન બગાડવો જોઇએ. તુરંત જ સમર્પિત થઈ જવુ જોઇએ, નહિતો રાવણરૂપી વિઘ્ન વચમાં આવી જાય, રાક્ષસોના લક્ષણો અને મોહાંધ કે કામાંધ વ્યક્તિની બુદ્ધિની કક્ષા કેવી થઇ જતી હોય છે, વગેરે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૫| મન રામ પદ કમલ લીન... ।Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૫| મન રામ પદ કમલ લીન।Sundarkand | सुंदरकांड

શ્રીહનુમાનજી દ્વારા માતા જાનકીજીનું પ્રથમ આંતરિક અને બાહ્યવર્ણન, શ્રીજાનકીજીએ નેત્રોને પોતાના ચરણોમાં લગાવી રાખ્યા છે અને મન શ્રીરામજીના ચરણકમળોમાં લીન છે, તેના સુંદર-સુંદર મર્મ, ચરણો સંબંધિ એક અદ્‌ભૂત પ્રયોગ વગેરે…

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૪ | ભક્તિ રે કરવી એણે... । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૪ | ભક્તિ રે કરવી એણે… । Sundarkand | सुंदरकांड

વિભીષણજીએ માતા જાનકીજીના દર્શન કરવા માટે યુક્તિઓ કેમ વર્ણવવી પડી હતી? જ્યાંસુધી સદ્‌ગુરુ યુક્તિ ન બતાવે, ત્યાંસુધી ભક્તિ પ્રાપ્ત થતી નથી, વિદાય વખતનો ઘરઘણી અને મહેમાનનો શિષ્ટાચાર, જ્યારે ભક્તિને પ્રાપ્ત કરવી હોય, ત્યારે રાંક થઈને રહેવું પડે – “ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું”, અશોકવાટિકાનું અદ્‌ભૂત અને અનુપમ વર્ણન અને માતાજીને મનોમન પ્રણામ સુધીની કથા વગેરે

Continue reading