રામજીલાલાની અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાનો અનમોલ ઉત્સવ, જ્યારે ભક્ત અસમંજસમાં હોય ત્યારે ભગવાન કંઇકને કંઇક સંકેત આપે, ભક્તિની સમીપ પહોંચીને પછી હવે શું કરું? શું કરું? તેવુ વિચારવામાં બહુ સમય ન બગાડવો જોઇએ. તુરંત જ સમર્પિત થઈ જવુ જોઇએ, નહિતો રાવણરૂપી વિઘ્ન વચમાં આવી જાય, રાક્ષસોના લક્ષણો અને મોહાંધ કે કામાંધ વ્યક્તિની બુદ્ધિની કક્ષા કેવી થઇ જતી હોય છે, વગેરે.
Continue reading