જીવનમાં આપણે ક્યા કાર્યો કરવાના છે? તેનો સંદેશો ભગવાન આપણને કોઇને કોઇ સ્વરૂપે આપી જ દેતા હોય છે; બસ આપણે સમજી શકવા જોઇએ. આ સંદર્ભમાં ગોસ્વામીજીની ચોપાઇ “સીયા રામમય સબ જગ જાની”નો પ્રસંગ. કોઇપણ કાર્ય કરતી વખતે હૃદયમાં પ્રભુ સમરણ રાખવું જોઇએ. “કામ કરતે રહો, પ્રભુ નામ જપતે રહો” પ્રભુ કૃપાથી અઘરામાં અઘરું કામ પણ સરળ થઈ જાય છે અને વિરુધ્ધ સ્વભાવ વાળી વસ્તુઓમાં પણ સુમેળ જોવા મળે છે.
Continue reading